Home> Gujarat
Advertisement
Prev
Next

નવસારી: વાંસદામાં પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજ, 30થી વધુ લોકોને સારવાર અર્થે ખસેડાયા

નવસારીના વાંસદામાં પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજના અહેવાલ છે. આ ગેસ લીકેજની અસરથી સ્થાનિકોને ગૂંગણામણ થતી જોવા મળી છે.

નવસારી: વાંસદામાં પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજ, 30થી વધુ લોકોને સારવાર અર્થે ખસેડાયા

સ્નેહલ પટેલ, નવસારી: નવસારીના વાંસદામાં પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજના અહેવાલ છે. આ ગેસ લીકેજની અસરથી સ્થાનિકોને ગૂંગણામણ થતી જોવા મળી છે. મળતી માહિતી મુજબ 30થી વધુ લોકોને ગૂંગણામણની અસર થઈ છે. 

fallbacks

જુઓ LIVE TV

આ ઉપરાંત 25 જેટલા લોકોને વાંસદા ગ્રામ પંચાયતમાં સારવાર માટે ખસેડાયા છે. 5 જેટલા લોકોને વાંસદા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. વિસ્તારના ધારાસભ્ય સહિતના લોકોએ મુલાકાત લીધી છે. (વિસ્તૃત માહિતી થોડીવારમાં...)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More